Team Chabuk-Gujarat Desk: તારીખ 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી જગત જનની મા અંબાના ધામ એવા સુપ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ભાદરવી પૂનમને લઈને દરરોજ મોટી સખ્યામાં ભક્તો મા અંબાના દર્શને પધારી રહ્યા છે. ત્યારે મંદિર પ્રસાશન અને તંત્ર દ્વારા પણ અંબાજીમાં વિશેષ સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે. હાલ અંબાજીનો નજારો જાણે કંઈક અલગ જ લાગી રહ્યો છે. ત્યારે તસવીરોમાં માણો આહલાદક અંબાજીનો નજારો..







ભાદરવી પૂનમને લઈને શ્રદ્ધાળુઓનો પ્રવાહ અંબાજી મંદિર તરફ આવી રહ્યો છે. રોડ પર શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી છે. પદયાત્રીકો બોલ માડી અંબે જય જય અંબેના નાદ લગાવી અંબાજી મંદિર તરફ આગળ વધી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
