Homeગુર્જર નગરીરાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે સૌથી વધુ મોત, જાણો ક્યાં કેટલા કેસ...

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે સૌથી વધુ મોત, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં 24 કલાકમાં 8,338 નવા કેસ નોંધાયા છે. જો કે, મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્રીજી લહેરમાં પહેલાવાર રાજ્યમાં એક દિવસમાં 38 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં 16,629 દર્દી સાજા થયા છે.રાજ્યનો રિકવરી રેટ વધીને 92.65 ટકા થઈ ગયો છે.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 75 હજાર 464 એક્ટિવ કેસ છે, જેમાંથી 229 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 75 હજાર 235 દર્દીની હાલત સ્થિર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments