Team Chabuk-Gujarat Desk: કેન્દ્ર – રાજ્ય સરકારની જન જન સુધી વેક્સિન પહોંચાડવની નેમ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસોથી સાકાર થઈ રહી છે. જેના પરિણામે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૨૪,૯૪૯ કોરોના પ્રતિરોધી વેક્સિનના ડોઝ લોકોને અપવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં શહેર અને ગ્રામ્ય બંને કક્ષાએ સેંકડો વેક્સિનેશન બુધ સક્રિય કરીને આરોગ્યતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી વેક્સિનેશન અભિયાન હેઠળ જિલ્લામાં ૯,૯૭,૨૩૯ નાગરિકોને વેકસીનનો પ્રથમ ડોઝ અને ૯,૦૯,૯૪૩ નાગરિકોને વેકસીન નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
ઉપરાંત જિલ્લામાં ૧૭,૭૬૭ ફ્રન્ટ લાઇન વર્કરો, હેલ્થકેર વર્કરો અને ૬૦ વર્ષથી વધુના નાગરિકોને કોરોનાની આગવી તકેદારીના ભાગરૂપે પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ આરોગ્ય તંત્ર વેક્સીનેશન અભિયાન સક્રિય રીતે ચલાવી રહ્યું છે અને બાકી રહેલા તમામ લોકોને વેકસીન પહોંચાડવા કાર્યરત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત