Homeગુર્જર નગરીWHOએ ભારતની 4 કફ સિરપને ગણાવી જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકોના મોત

WHOએ ભારતની 4 કફ સિરપને ગણાવી જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકોના મોત

Team Chabuk-National Desk: ભારતની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવેલી 4 કફ સિરપ પર WHOએ એલર્ટ જાહેર કર્યુ્ં છે. WHOએ કહ્યું કે આ ઉત્પાદનો ધોરણોને પૂર્ણ કરતા નથી. તે સલામત નથી, ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર સમસ્યાઓ અથવા મૃત્યુનું જોખમ છે. WHOએ કહ્યું કે ગામ્બિયામાં 66 બાળકોના કિડનીની સમસ્યાને કારણે મૃત્યુ થયા છે. આ સિરપના સેવનથી બાળકોના મોત થયા હશે. આ પ્રોડક્ટ પણ હાલમાં ફક્ત ગામ્બિયામાં જ મળી આવી છે.

WHOએ મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યું છે. આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ જ ગંભીર છે. જો ઘટના બાળકો સાથે સંબંધિત હોય, તો એલર્ટનો અર્થ વ્યાપક બને છે. ઘણા સવાલો છે. જેમ કે WHOનો વિગતવાર રિપોર્ટ, તે ભારતીય કંપની જ્યાં તેનું ઉત્પાદન થાય છે, શું આ સિરપ ભારતમાં પણ વેચાઈ રહી છે, શું તે ખરેખર જોખમી છે ?

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments