HomeUncategorizedમહારાષ્ટ્રઃ દગડુશેઠના દરબારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્રઃ દગડુશેઠના દરબારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Team Chabuk-National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 11 વાગ્યે મહારાષ્ટ્રના પુણે પહોંચ્યા હતા. અહીં સૌ પ્રથમ પીએમ મોદીએ દગડુશેઠ મંદિરમાં ગણપતિ મંદિરમાં પૂજા કરી હતી. આજે તેઓ મહારાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી.

પૂણેની તેમની મુલાકાત દરમિયાન, પીએમ શહેરની નવી મેટ્રોને લીલી ઝંડી આપી. આ ઉપરાંત તેઓ અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યું.

પીએમ બપોરે 12.45 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદી પુણે મેટ્રોના પ્રથમ તબક્કાના બે કોરિડોર પર મેટ્રોને લીલીઝંડી આપી. આ મેટ્રો ફુગેવાડી સ્ટેશનથી સિવિલ કોર્ટ સ્ટેશન અને ગરવારે કોલેજ સ્ટેશનથી રૂબી હોલ ક્લિનિક સ્ટેશન સુધી દોડશે.2016માં પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. મહત્વનું છે કે, સિવિલ કોર્ટ મેટ્રો સ્ટેશન દેશના સૌથી ઊંડા ભુગર્ભ મેટ્રો સ્ટેશનોમાંનું એક છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments