Team Chabuk-Entertainment Desk: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ માહિતી વાલિવ પોલીસે આપી છે. તુનિષા હાલમાં SAB ટીવીના શો દાસ્તાન-એ-કાબુલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી, તેથી તેણે આ અત્યાંત કરુણ પગલું શા માટે લીધું તે હજુ સુધી જાણી શકાયું નથી.
તુનિષાએ થોડા કલાકો પહેલા એક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમા તેણે લખ્યું હતું કે, જે લોકો પોતાના જુનૂનથી પ્રેરિત હોય છે તેઓ રોકાતા નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત