પ્રથમ સિઝનને મળેલા સકારાત્મક પ્રતિસાદની પરિપ્રેક્ષ્યે બીજી સિઝનને મળેલી નકારાત્મક પ્રતિક્રિયાઓથી મિર્ઝાપુરના નિર્માણ કર્તાઓ વ્યથિત થયા છે. નકારાત્મક પ્રતિક્રિયાઓ છતાં તેના સંવાદો મનુષ્યના શરીર અને મસ્તિષ્કને મનોરંજીત કરવાનું કાર્ય કરે છે. આપના પ્રિય ઝાલાવાડી જલજીરા દ્વારા પ્રબંધ કરવામાં આવેલા સંવાદોને ગુર્જરભાષામાં માણો.










તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત